વાવાઝોડું જોવાય લોકો નિકળતા હોય છે, એ જરૂર નહીં, લોકો બહાર ના નિકળે ઘરની ને દરિયાઈ પટ્ટી વિસ્તારના લોકોએ તો....

Continues below advertisement

તૌકતે વાવાઝોડુ આજે રાત્રીના ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં પહોંચશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે તૌકતે વાવાઝોડું રાત્રે આઠથી 11 વાગ્યાની વચ્ચે ગુજરાત  પહોંચે તેવી સંભાવના છે. વાવાઝોડાના સંકટ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બેઠક બોલાવી હતી. રાજ્યના 655 ગામના 1 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારના ગામોને સલામતીના ભાગરૂપે ખાલી કરાવાયા હતા. તૌકતે વાવાઝોડું 20 કિમી પ્રતિ કલાકની ઝડપે આવશે. ગુજરાત- દીવના કોસ્ટલ વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરાયું

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram