ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને સાંજે ચૂંટણી પંચ નિર્ણય લેશે, જુઓ વીડિયો

Continues below advertisement

ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને સાંજે ચૂંટણી પંચ નિર્ણય લેશે. સાંજે ચારથી પાંચ વાગ્યા વચ્ચે ચૂંટણી પંચ નિર્ણય જાહેર કરશે. મુખ્યમંત્રી રૂપાણીએ ચૂંટણી ન યોજવા રજૂઆત કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram