ગાંધીનગરઃ શહેરમાં રખડતા ઢોરના ત્રાસને અટકાવવા મનપાએ લીધા મહત્વના નિર્ણય
gujarati.abplive.com
Updated at:
21 Apr 2022 05:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરઃ મહાનગરપાલિકાએ શહેરમાં રખડતા ઢોરના ત્રાસને લઈને સામાન્ય સભામાં મહત્વના નિર્ણય લીધા છે. જેમાં સતત ચોથી વખત જો ઢોર પકડાશે તો તેને છોડવામાં નહી આવે.