ગાંધીનગરઃ મનપા ચૂંટણી અંગે જુગલજી ઠાકોરે કહ્યું-‘100 ટકા ખાતરી છે BJP જીતશે’
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Oct 2021 02:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન આજે ચાલી રહ્યું છે. જેમાં છ કલાકના અંતે 30 ટકા જેટલું મતદાન નોંધાયું છે.શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે કહ્યું કે,અમને 100 ટકા ખાતરી છે કે ભાજપ જીતશે.