ગાંધીનગરનું અક્ષરધામ મંદિર ક્યાં સુધી બંધ રાખવાનો કરાયો નિર્ણય, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાના વધતા કેસના કારણે ગાંધીનગરનું અક્ષરધામ મંદિર હજુ પણ બંધ રહેશે. અક્ષરધામ મંદિરને 30 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી મંદિર બંધ રાખવાની મુદ્દતમાં વધારો કરાયો હતો.