મારુ શહેર મારી વાતઃ ગાંધીનગરના નગરજનોની શું છે સમસ્યા?,જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Aug 2021 12:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર(Gandhinagar)ના રહીશો વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અલગ અલગ સેક્ટરના નગરજનોએ જણાવ્યું છે કે, જરૂર વગર ઠેર ઠેર ખોદકામ કરી દેવાયા છે. ગંદકીથી મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે જેના કારણે રોગચાળો વધ્યો છે.