મુખ્યમંત્રી કાર્યાલયના 11 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા તમામ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરાવવાના આદેશ

Continues below advertisement

મુખ્યમંત્રી કાર્યાલયના તમામ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરાવવાના આદેશ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે,  છેલ્લા
4 દિવસ મા CMOમાં કામ કરતા 11 જેટલા કર્મચારીઓ કોરોનાં પોઝિટિવ આવતાં આ બન્ને માળ બંધ કરાયા છે. સ્વર્ણિમ સંકુલ 1 નો CMOનો ત્રીજો અને ચોથો માળ મુલાકાતીઓ માટે હાલ બંધ કરવામાં આવ્યો છે. જ્યારે CMO મા કામ કરતા થોડાક કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ પણ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાલ થોડા દિવસો દરમિયાન સીએમ હાઉસથી જ ઓફીસની કામગીરી કરશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram