ગાંધીનગર મનપામાં ભળ્યા બાદ ઝુંડાલ ગામના લોકો શું અપેક્ષા રાખી રહ્યા છે?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
નવા સીમાકંન થયા પછી ઘણા બધી ગ્રામ પંચાયતોને જે તે મનપામાં સમાવેશ કરી લેવામાં આવ્યો તે જ રીતે ઝુંડાલ ગ્રામપંચાયતનો સમાવેશ ગાંધીનગર મનપામાં કરવામાં આવ્યો છે. ઝૂંડાલમાં ગ્રામપંચાયતનો વહિવટ હતો અને હવે મનપાના હાથમાં વહિવટ આવ્યો ત્યારે લોકો આ બાબતને લઇને ખુશ છે કે નહીં તેને લઇને તેમની સાથે વાત કરી હતી.