PM મોદી ફરી આવશે ગુજરાત, ગાંધીનગર રેલવે સ્ટેશનની નવી હોટલનું કરશે લોકાર્પણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Mar 2021 01:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડાપ્રધાન નરેન્દ્ર મોદી એપ્રિલમાં સંભવિત રીતે ગુજરાત આવી શકે છે. ગાંધીનગર રેલવે સ્ટેશનની નવી હોટલનું તેઓ લોકાર્પણ કરશે. રાજ્ય સરકાર PMO સાથે સંકલન કરી ફાઈનલ પ્લાન નક્કી કરી રહી છે.