રાજકીય મેળાવડા થાય તો પોલીસ કાર્યવાહી થવી જોઇએઃ નીતિન પટેલ

Continues below advertisement

રાજકીય પક્ષોના મેળાવડાને લઈ ABP અસ્મિતાનો સત્યાગ્રહ રંગ લાવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ABP અસ્મિતા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે. રાજકીય મેળાવડા થાય તો પોલીસ કાર્યવાહી થવી જોઇએ.  તે સિવાય અમદાવાદમાં કર્ફ્યૂ વધારવા અંગે કોઈ ચર્ચા કે નિર્ણય હાલ ન લેવાયાની સ્પષ્ટતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram