Gandhinagar: મનપાની ચૂંટણીને લઈ ભાજપના નિરીક્ષકો આજે હાથ ધરશે સેંસની પ્રક્રિયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Mar 2021 11:25 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી અંગે રાજકીય પક્ષોએ કમર કસવાનું શરૂ કર્યું છે. ભાજપના નિરીક્ષકો તમામ 11 વોર્ડ માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરાશે.મહત્વનું છે કે ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠક માટે 18 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે.