નિવાસી તબીબોની હડતાળનો મામલો:આગામી દિવસમાં આરોગ્ય મંત્રી નિતિન પટેલ તબીબો કરશે બેઠક

Continues below advertisement

નિવાસી તબીબોની હડતાળ મામલે આગામી દિવસમાં (Health Minister) આરોગ્ય મંત્રી નિતિન પટેલ (Nitin Patel) તબીબો સાથે બેઠક યોજી શકે છે. આજે આરોગ્ય મંત્રી અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ સાથે બેઠક (meeting) થઈ હતી. જેમાં તબીબોની માંગણી વિશે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram