ગાંધીનગર:ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન, સરકારના 5 વર્ષની ઉજવણી કરાશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jul 2021 03:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર:ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે, સરકારના 5 વર્ષની નહીં પણ લોકોની જનભાગીદારીની ઉજવણી કરાશે. 1 ઓગષ્ટથી 9 ઓગષ્ટ સુધી આ ઉજવણી કરાશે. જિલ્લા અને તાલુકા સ્તરે સરકારના 5 વર્ષની ઉજવણી કરાશે.