ઈતિહાસમાં પ્રથમવાર 105 કરોડનું રાહત પેકેજ જાહેર, જાણો કોને મળશે કેટલી સહાય?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Jun 2021 02:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાવાઝોડામાં અસરગ્રસ્ત થનાર સાગરખેડુઓ અને માછીમારો માટે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે. રાજ્ય સરકારે 105 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે.