હિમાચલ પ્રદેશના આ જિલ્લામાં જમીન ધસી પડતા 11 લોકોના મોત, કેટલા લોકોનો થયો બચાવ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Aug 2021 09:03 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં જમીન ધસી પડવાના કેસમાં 11 લોકોના મોત થયા છે. જેમાં 13 લોકોને બચાવી લેવાયા છે. આ દુર્ઘટના બુધવારે સવારે 12 વાગ્યાના આસપાસ બની હતી. આ ઘટના વખતે એક બસ,ટ્રક સહિત 6 વાહનો કાટમાળમાં દટાયા હતા.