ફટાફટ: પાંજરાપોળમાં ખોરાકી ઝેરની અસર થતા 116 પશુઓના મોત, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પાંજરાપોળમાં ખોરાકી ઝેરની અસર થતા 116 પશુઓના મોત થયા. પામ તેલમાં 100 રૂપિયાનો ઘટાડો કરાયો. રાજ્યમાં ટ્રાફિક નિયમનું પાલન કરવા માટે પોલીસ યોજશે ઓપરેશન ગંગા હેઠળ  3 હજાર ભારતીયો પરત ફર્યા. જીતુ વાઘાણીએ ગજરાતીઓનું કર્યું સ્વાગત. ભારતીયોએ કેન્દ્ર સરકારનો માન્યો આભાર.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram