યાત્રાધામ અંબાજી પાસે ખીણમાં જીપ ખાબકતા 6 લોકો ઈજાગ્રસ્ત, 2 લોકો ગંભીર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

યાત્રાધામ અંબાજી પાસે ખીણમાં જીપ ખાબકતા 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 6 લોકોમાંથી 2 લોકો ગંભીર છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે. પંચમહાલમાં લોકો માં અંબાના દર્શને આવી રહયા હતા. તે સમયે આ અકસ્માત સર્જાયાઓ હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram