રાજ્યમાં કોરોનાના નવા 8920 કેસ નોંધાયા, જાણો કેટલાના થયા મોત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Apr 2021 03:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. શુક્રવારે એક જ દિવસમાં કોરોનાના નવા 8920 કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે વધુ 94 દર્દીના મોત થયા હતા. અમદાવાદ- સુરતમાં 26-26 દર્દીના મૃત્યુ થયા હતા.