રેરાના કાયદાના કારણે પડતી અગવડતા દૂર કરવા લેવાય શકે છે મોટો નિર્ણય, પાટીલે શું આપી ખાતરી?
abp asmita
Updated at:
20 Dec 2021 10:23 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેરાના કાયદાના કારણે પડતી અગવડતા દૂર કરવા લેવાય મહત્વનો નિર્ણય લેવાઈ શકાય છે. બિલ્ડર અને રિયલ એસ્ટેટ ડેવલપર્સને પડતી અગવડોને દૂર કરવા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ખાતરી આપી છે.