બોટાદના ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેનના વિવાદને લઇને 15 ડિસેમ્બરે યોજાશે બેઠક
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગઢડા ગોપીનાથજી મંદિરમાં સતા પરિવર્તનના ચાલી રહેલા વિવાદ વચ્ચે ટ્રસ્ટી બોર્ડની બેઠક મળશે.આચાર્ય પક્ષના વિવાદિત ચેરમેન રમેશ ભગતેટ્રસ્ટી બોર્ડની 15 ડિસેમ્બરે બેઠક બોલાવી છે.જેને લઈ તમામ ટ્રસ્ટીઓને એજંડા મોકલી જાણ કરવામાં આવી છે.આ બેઠક ચેરમનની ઓફિસમાં મળશે. જેમાં વહીવટી લેવડ દેવડને લઈ ચર્ચા કરવામાં આવશે.જો કે ચેરમેનના વિવાદને લઈ ચાલી રહેલા વિવાદના કારણે બેઠકમાં નવા જૂની થવાના એંધાણ છે.