ગુજરાતમાં આ નદીની આરતી ઉતારવાનું કરાયું આયોજન, કયા મંદિરની કરાઈ પસંદગી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Jun 2021 11:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં સરસ્વતી નદી(Saraswati river)નું આરતી ઉતારવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે અંબાજી નજીકના કોટેશ્વર મંદિર(Koteshwar temple)ની પસંદગી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે મંદિર, પરિસર અને અન્ય મિલકતોનો કબજો લીધો છે. વન વિભાગને ડુંગર લીલા કરવાની સૂચના આપવામાં આવી છે.