Abp અસ્મિતા સન્માન પુરસ્કાર 2022:Abp અસ્મિતા સન્માન પુરસ્કાર: શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ નરેન્દ્રભાઈ ચૌહાણનું કરાયું સન્માન

Continues below advertisement

અમદાવાદ ખાતે અસ્મિતા સન્માન પુરસ્કાર 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં એબીપી નેટવર્કના CRO મોના જૈન હાજર રહ્યા હતા. અસ્મિતા સન્માન પુરસ્કાર કાર્યક્રમ સતત 4 વર્ષથી યોજાઈ રહ્યો છે. આ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના 9 રત્નોનું અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકારો અને અનેક હસ્તિઓએ હાજરી આપી હતી. શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ નરેન્દ્રભાઈ ચૌહાણ સન્માનિત કરાયા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram