અમદાવાદઃ સાબરમતી જેલની બહાર AAPના કાર્યકર્તાઓ થયા એકઠા, જેલમુક્ત નેતાઓને આવકારશે
abp asmita
Updated at:
31 Dec 2021 01:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાબરમતી જેલની બહાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એકત્રિત થયા છે. 12 દિવસ બાદ પાર્ટીના 55 નેતાઓ અને કાર્યકર્તાઓની જેલ મુક્તિ થવાની છે. જેમની આવકારવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા મોટી સંખ્યામાં ભેગા થયા છે.