અમદાવાદ: લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા લોકો કોરોના સંક્રમિત, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
05 Dec 2021 05:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા લોકો ભાવનગરમાં કોરોના સંક્રમિત નોંધાયા. ઓમીક્રોનના દહેશત સામે રાજ્યના આરોગ્ય વિભાગે કર્યું છે પૂરતું આયોજન. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. જિલ્લા કક્ષાએ ઓમીક્રોનના કેસ મામલે સમીક્ષા કરવા અપાઈ છે સૂચના. હાઈરિસ્ક દેશમાંથી આવતા લોકોના ટેસ્ટ કરવા ફરજીયાત. રિપોર્ટ નેગેટિવ આવે તો પણ 7 દિવસ રહેવી પડશે આઇસોલેશનમાં. સરકારે બહાર પડેલી ગાઇડલાઇન્સને ફોલો કરવા સરકારની સૂચના.