અમદાવાદ: ક્વોરી માલિકોની બેઠક, સરકાર લાવે પ્રશ્નોનો ઉકેલ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
30 Nov 2021 11:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં ક્વોરી માલિકોની બેઠક મળી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે જો પ્રશ્નોનો ઉકેલ નહીં થાય તો ધંધા-રોજગાર બંધ કરવામાં આવશે. ક્વોરી માલિકો સતત સરકારમાં રજૂઆત કરી રહયા છે પરંતુ તેના કોઈ રીપ્લાય નથી આવ્યા. સરકાર તેમના 17 સવાલનું નિવારણ નથી લાવી રહી.