Ambalal Patel |Cyclone Michaung | વાવાઝોડાની ગુજરાત પર અસરને લઈને અંબાલાલ પટેલનું મોટું નિવેદન
abp asmita
Updated at:
06 Dec 2023 08:04 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, વાવાઝોડું ભયાનક સ્વરૂપ લઈ રહ્યું છે અને તબાહી જેવું વાતાવરણ કરશે.