Amreli Bridge | અમરેલીના માચીયાળા પાસેના બ્રિજનું સમારકામ કરવાની ઉઠી માંગ
gujarati.abplive.com
Updated at:
08 Nov 2023 07:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલી જિલ્લામાં આવેલ રાજુલા જાફરાબાદ પંથકને જોડતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પસાર થાય છે વર્ષોથી ગોકળગતિએ કામગીરી ચાલી રહી છે આજે વધુ એક ભ્રષ્ટાચાર સામે આવ્યો રાજુલાના હિંડોરણા ગામ નજીક નવો બનેલો બ્રિજ શરૂ થતા જ લોખંડના સળિયા દેખાયા મોટી તિરાડો પડતા સ્થાનિકોએ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા ઓથીરિટીના કોન્ટ્રાક્ટરો દ્વારા ફરી સમારકામ કરી મરામત કરાય રહી છે સ્થાનિક લોકોએ ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા હતા બ્રિજ શરૂ થતાં જ ટુકા દિવસોમાં આ દ્રશ્યો સામે આવતા રોષ વ્યકત કર્યો હતો હાલ બ્રિજ પર ફરી કામગીરી શરૂ કરવામા આવી છે