વરસાદ ન પડતા અમરેલીમાં ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ, વરસાદ નહીં પડે તો પાક થશે નિષ્ફળ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jun 2021 05:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલીમાં વરસાદ ખેંચાતા ખેડૂતોનું દર્દ છલકાયું હતું. વરસાદ ન પડતા અમરેલીના ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. બે કે ત્રણ દિવસમાં વરસાદ નહીં પડે તો પાક નિષ્ફળ જવાની ભીતિ છે.