અમરેલીઃ દિવાળીના તહેવારને લઈને સૌથી મોટુ માર્કેટ યાર્ડ કેટલા દિવસ રહેશે બંધ?
abp asmita
Updated at:
29 Oct 2021 09:56 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિવાળીના તહેવારને લઈને અમરેલીનું સૌથી મોટુ માર્કેટયાર્ડ આઠ દિવસ માટે બંધ રહેશે. તારીખ 1લી નવેમ્બરથી 8 નવેમ્બર સુધી અમરેલી માર્કેટયાર્ડ બંધ રહેશે.ખેડૂતોને પણ આ સમય દરમિયાન ખેત જણસ ન લાવવા માટેની અપીલ કરવામાં આવી છે.