અમરેલીઃ શિયાળબેટમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, જુઓ શું કરી રહ્યા છે માંગ?

Continues below advertisement

અમરેલી જિલ્લામાં આવેલી શિયાળબેટને પાણી પુરુ પાડતી પાઈપલાઈન  તૌકતે વાવાઝોડામાં ડેમેજ થતા ગ્રામજનોની મુશ્કેલી વધી છે. પાણી મળતું બંધ થતા હવે ફરી ડંકીઓનો સહારો લેવો પડે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram