અમરેલીના આ ગામમાં વાવાઝોડા બાદ હવે પાણીની અછતને લીધે સ્થિતિ દયનીય, ખેડૂતોએ શું કરી માંગ?

Continues below advertisement

અમરેલી(Amreli) જિલ્લાના રાજૂલા(Rajula)ના દિપડીયા(Dipadia) ગામમાં વાવાઝોડાથી દયનીય સ્થિતિ બની છે. મગ, જુવાર, બાજરી સહિતનો પાક વાવાઝોડાથી તો માંડ બચ્યો પણ હવે પાણી ન મળવાના કારણે પાક બરબાદ થવાનો ડર ખેડૂતોને છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram