અમરેલીઃ નવજાત બાળકીને મળ્યાના બે દિવસ વિત્યા છતા નથી લાગ્યો માતાપિતાનો પત્તો, પોલીસે તપાસ કરી શરૂ

Continues below advertisement

અમરેલીના લાઠીના શાખપુરમાંથી મળી આવેલી નવજાત બાળકીને બે દિવસ વિત્યા છતા હજું માતા પિતાની કોઈ ભાળ મળી નથી. આ અંગે પોલીસે અલગ અલગ ટીમોને કામે લગાવી છે. પોલીસે બાળકીના માતાપિતાને શોધનારને 30 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram