સોમનાથ મંદિર પ્રશાસને કોરોનાના કેસ ઘટતા શું કર્યો મહત્વનો નિર્ણય?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jul 2021 09:38 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોમનાથ મહાદેવ(Somnath Mahadev)નું મંદિર આજથી સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી શ્રદ્ધાળુ(devotees)ઓ માટે ખુલ્લુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના કેસમાં ઘટાડો થતા મંદિર પ્રશાસને આ નિર્ણય કર્યો છે.