ફટાફટઃ સંક્રમણ ઘટતા રાજ્યમાં નિયંત્રણોમાં અપાઈ આંશિક છૂટછાટ, જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jul 2021 09:12 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો થતા કેટલા નિયંત્રણોને હળવા કરવામાં આવ્યા છે. આઠ મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂની સમયમર્યાદા 31 જુલાઈ સુધી વધારવામાં આવી છે. રાજ્યમાં વોટરપાર્ક અને સ્વીમિંગપુલ ખોલવા સરકારે 60 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપી છે.