કોરોના સંક્રમણ કાબુમાં આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાશે ઓફલાઈન પરીક્ષા, કેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Jun 2021 10:48 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના સંક્રમણ(Corona Transition) કાબુમાં આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University) દ્વારા 8 અને 22 જુલાઈથી બે તબક્કામાં ઓફલાઈન પરીક્ષા યોજાશે. જેમાં સ્નાતક, અનુસ્નાતકના રેગ્યુલર અને એક્સટર્નલ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. જેમાં અંદાજિત 29હજાર 914 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.