આપણી ખબરઃ ગત અઠવાડિયે થયેલા માવઠા માટે ખેડૂતોને નહીં મળે વળતર , શું કહ્યું કૃષિમંત્રીએ?
abp asmita
Updated at:
25 Nov 2021 09:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં માવઠાથી ખેતીને નુકસાન ન થયું હોવાથી વળતર ન ચુકવવાની કૃષિમંત્રીએ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ક્યાંક એક ઈંચ તો ક્યાંક બે ઈંચ વરસાદ થયો હતો પરંતુ આ માવઠાથી કૃષિ પાકને નુકસાન થયું ન હોવાનું સર્વેમાં સામે આવ્યું છે.