આપણી ખબરઃ હવે ખાતરના ભાવ વધારાના કારણે ખેડૂતોની હાલત કફોડી, શું કહ્યું કૃષિમંત્રીએ?
abp asmita
Updated at:
01 Apr 2022 10:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
વીજ ધાંધિયાથી પરેશાન ખેડૂતો માટે આજે ફરી પરેશાની ભર્યા સમાચાર સામે આવ્યા છે. DAP ખાતરના ભાવમાં 285 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કૃષિમંત્રીએ ભાવ વધારા પાછળ રશિયા-યૂક્રેનને જવાબદાર ગણાવ્યું છે.