આપણી ખબરઃ રાજકોટના ભંગારના ડેલામાં થયેલા બ્લાસ્ટનો ઉકેલાયો ભેદ, બે લોકોની કરાઈ ધરપકડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Sep 2021 08:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટના ઉપલેટામાં ભંગારના ડેલમાં અચાનક બ્લાસ્ટ થવાથી પિતા પુત્રના મોત થયા હતા. આ અંગે પોલીસે તપાસ કરતા ઘટનાનો ભેદ ઉકેલાયો છે. રોકેટ આકારના સેલ તોડતી વખતે આ બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે.