આપણી ખબરઃ રાજ્યમાં ચોમાસાની વિદાય અંગે હવામાન વિભાગે શું કહ્યું?,જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Oct 2021 08:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત પર શાહીન વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે. દરિયામાં સર્જાયેલું આ વાવાઝોડુ હાલ ગુજરાતના દરિયાકાંઠાની 400 કિમી દૂર છે. પરંતુ તેની થોડીક અસર વર્તાય તેમ હોવાથી હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.