આપણી ખબરઃ નવા મંત્રીમંડળમાં જ્ઞાતિ-જાતિનું કેવું છે સમીકરણ, CM સહિત 7 પાટીદાર મંત્રી

Continues below advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં નવા મંત્રીઓની શપથવિધી બાદ તમામને અલગ અલગ ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી સહિત સાત પાટીદારો મંત્રી બન્યા છે. આ ઉપરાંત સાત ઓબીસી મંત્રીઓનો પણ સમાવેશ કરાયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram