અરવલ્લી:મેઘરજમાં વાત્રક નદી પર જલસંચય યોજના શરૂ કરવા માંગ, ખેડૂતોએ કાઢી પદયાત્રા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jul 2021 05:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરવલ્લીના (arvalli) મેઘરજમાં (meghraj) વાત્રક નદી (vatrak river) પર જલસંચય યોજના (jalsanchay yojna) શરૂ કરવા માંગ કરાઇ છે. ખેડૂતોએ (farmer) આ યોજના શરૂ કરવા માટે પદયાત્રા કાઢી હતી અને તંત્રને જગાડવા પ્રયાસ કર્યો હતો. ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે, જલસંચય યોજના શરૂ ન થતાં ભારે હાલાકી પડી રહી છે. અને પાકને નુકસાન થઈ રહ્યું છે.