અરવલ્લીઃ સરકારી અનાજના જથ્થાને સગેવગે કરવાના કૌભાંડનો પદાર્ફાશ, કેટલો ઝડપાયો જથ્થો?
abp asmita
Updated at:
29 Oct 2021 09:50 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરવલ્લી જિલ્લામાં સરકારી અનાજના જથ્થાને સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દુકાન આગળથી સરકારી અનાજ ભરેલો ટેમ્પો પોલીસે ઝડપી લીધો છે. જેમાં ઘઉંની 64 જેટલી બોરીઓ મળી આવી છે.