નરેશ કનોડિયાના નિધન પર અર્જુન મોઢવાડિયાએ દુખ વ્યક્ત કરતા શું કહ્યું, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદ : ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયા(Naresh kanodiya)નુ કોરોના(Covid19)ની સારવાર દરમિયાન આજે યુએન મહેતા હોસ્પિટલમાં નિધન થયુ છે. કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું, મહેશ-નરેશની જોડીનું સંગીત અને ફિલ્મજગતમાં ખૂબ જ મોટું યોગદાન છે. એક જમાનો એવો હતો ત્યારે સ્ટેજ શો ખૂબ લોકપ્રિય હતા ત્યારે આ જોડી આખા ગુજરાતમાં ધૂમ મચાવતી હતી. દુર્ભાગ્ય છે કે બંને ભાઈઓએ માત્ર બે-ત્રણ દિવસના ગાળામાંજ વિદાય લીધી છે. રાજકીય ક્ષેત્રે પણ તેમનું પ્રદાન હતું.