રાજ્યમાં ખેડૂતો માટે માઠા સમાચાર,ખાતરના ભાવમાં તોતિંગ વધારો,દિલીપ સંઘાણીએ કરી નારાજગી વ્યક્ત, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 May 2021 11:58 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં ખેડૂત પર તોળાતા ખાતરના ભાવ વધારા અંગે દિલીપ સંઘાણીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું ઈફ્કોએ કરેલ ખાતરમાં વધારો ખેડૂતોને પોસાય તેવો નથી.રાજ્યમાં હજું પણ જૂના ભાવના ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે.