બનાસકાંઠા: થરાદમાં કેનાલોમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત, વાવના રાછેણા પડ્યું ભંગાણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
બનાસકાંઠા: થરાદમાં કેનાલોમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત છે. વાવના રાછેણા ડિસ્ટ્રીબયુટર કેનાલ 15 ફૂટનું ભંગાણ પડ્યું હતું. મધરાત્રે કેનાલમાં પડેલા ભંગાણથી ખેતરોમાં પાણી ફરી મળ્યા હતા. 6 એકર જીરા ના પાકમાં પાણી ફરી વળ્યું હતું. એક માસમાં 10 કેનાલોમાં ભંગાણ ખેડૂતોમાં આક્રોશ