બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ, સતત બીજા દિવસે ખેડૂતોના ધરણાં
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Aug 2021 03:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠાના 5 તાલુકાઓમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ કરાઇ છે. સતત બીજા દિવસે ખેડૂતોએ ધરણાં પ્રદર્શન કર્યા છે. વરસાદ ખેંચતા પાક સુકાઈ રહ્યા છે. અને ખેતીને નુકસાન થઈ રહ્યું છે.