બનાસકાંઠાઃ જિલ્લાના 109 તલાટીઓની કરાઈ સામૂહિક બદલી, શું છે કારણ?

Continues below advertisement
બનાસકાંઠા જિલ્લામાં 109 તલાટીઓની સામૂહિક બદલી કરી દેવાઈ છે. પાલનપુરના 24, ડીસાના 14, વડગામના 24 સહિત અન્ય તલાટીઓની બદલી કરી દેવાઈ છે. સમય મર્યાદા પુરી થતા આ બદલી કરાઈ હોવાની વાત સામે આવી છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram