બનાસકાંઠાઃ જિલ્લા પર મેઘરાજા થયા મહેરબાન, ખેડૂતોના પાકને મળ્યું જીવનદાન
Continues below advertisement
બનાસકાંઠા જિલ્લા પર પણ મેઘરાજા મહેરબાન થયા છે. બુધવારે બપોર પછી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. દાંતા, અંબાજી પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. વરસાદને કારણે ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે.
Continues below advertisement