Banaskantha | ડેમનો ગેટ ડેમેજ થતા લાખો લિટર પાણીનો થયો વેડફાટ, જુઓ કેવી છે સ્થિતિ?
abp asmita
Updated at:
01 Dec 2023 08:17 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠાના દાંતીવાડા ડેમનો ગેટ ક્ષતિગ્રસ્ત થયો છે. ડેમમાંથી કેનાલમાં છોડવામાં આવતા પાણીનો ગેટ બંધ ન થતા કરોડો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ગેટ બંધ ન થતા પાણી નદીમાં છોડવું પડ્યું છે.