બનાસકાંઠાઃ નડાબેટ બોર્ડર પર સીમા દર્શનનું કાર્ય કરાયું પૂર્ણ, PM મોદીને અપાશે લોકાર્પણ માટે આમંત્રણ

બનાસકાંઠાના નડાબેટ બોર્ડર પર સીમા દર્શનનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને બીએસએફે સીમા દર્શન પ્રોજેક્ટનો વિકાસ કર્યો છે. સીમા દર્શન પ્રોજેક્ટના લોકાર્પણ માટે વડાપ્રધાન મોદીને આમંત્રણ અપાશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola